રાજયમાં આંખ આવવાના કેસમાં થયો ધરખમ વધારો,જાણો તેનાથી બચવા નાં ઉપાયો.

As the monsoon season comes, the cases of spreading many diseases are increasing. Many times we hear in the cities that when diseases have increased, currently one disease is spreading most rapidly in the whole state which is the disease of the eyes. This disease is caused by conjunctivitis virus. We see that the cases … Read more

આ 5 ખોરાક ખાવાથી શરીરમાં લોહીનો પ્રવાહ ઝડપી બનશે તેમજ હૃદય અને ધમનીઓ પણ રહેશે તંદુરસ્ત.

આજના આધુનિક સમયમાં આપણે ફસ્ટફૂડ અને તળેલી વસ્તુઓ ખાવામાં આપણે માહિર હોઈયે છીએ ફાસ્ટફૂડ અને દુકાનો નો નાસ્તો આપણા શરીર ને કેટલું નુકશાન કરે છે તે આપણે ક્યારેય વિચારતા નથી. આપણા શરીર ને તંદુરસ્ત રાખવા માટે સારો ખોરાક ખાવો પણ જરૂરી છે. આપણું લોહી સારી રીતે શરીર માં ફરતું હસે તો આપણે તંદુરસ્ત રહી શકીશું. … Read more

કેન્સર અને ડાયાબિટીસ જેવી ભયંકર બીમારીઓ ને મ્હાત આપે છે આ ફળ અને શાકભાજી

આપણે આપણા શરીર ને તંદુરસ્ત રાખવા માટે અનેક પ્રયત્નો કરતા હોય છે. આપણે તાજુ અને પૌષ્ટિક આહાર લઈએ છીએ. હાલમાં આપણે જોતા હોઈએ છીએ છે કે કેન્સર અને ડાયાબિટીસ નાં રોગો દિવસ અને દિવસે વધતા જાય છે. આપણે ખોરાકમાં સારો આહાર લઈએ તો રોગો સામે રક્ષણ મેળવી શકીએ છીએ. ફળ અને શાકભાજી ખાવાથી આપણા સ્વાસ્થ્ય … Read more