118 કરોડ રૂપિયાનું પાણી થઈ ગયું, ગુજરાતમાં વધુ એક બ્રિજ બેસી જતા પોલ ખુલી.
સરકાર અનેક કામ કરતી હોય છે પરંતુ ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ છે કે અમુક જગ્યાએ ભ્રષ્ટાચાર થયો. તેવોજ એક બનાવ સુરત મા જોવા મળ્યો છે. બ્રિજ બનાવ્યા નાં એક જ મહિનામાં પુલ બેસી જતા કૌભાંડી કોન્ટ્રાકટ સામે અનેક સવાલો ઉભા થયા છે. સુરત શહેર નો વારિયાજ બ્રિજ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ … Read more