વાવાઝોડા માં નુંકશાન પામેલા ખેડૂતો માટે સ્જ્ય સરકારનું રાહત પેકેજ, જાણો સુ પેકેજ

ગુજરાત માં તૈકત વાવાઝોડા એ ઘણા વિસ્તાર માં ભારે તારાજી સર્જી હતી અરબી સમુદ્ર માંથી શરૂ થયેલા તૈકત વાવાઝોડા એ મહારાષ્ટ્ર,ગુજરાત સહિત ઘણા બધા વિસ્તાર માં ભારે તબાહી મચાવી હતી. ગુજરાત ના ઘણા વિસ્તારોમાં ભારે નુકશાન કર્યું હતું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં ખેડૂતો નાં પાક ને ભારે નુકશાન કર્યું હતું. ઘણા બધા વિસ્તારોમાં ભારે … Read more