ફક્ત પાંચ જ મિનિટમાં પેટમાંથી બધો કચરો અને મળ નીકળી જશે.

આપણા શરીર ને તંદુરસ્ત રાખવા માટે આપણે ઘણા બધા ઉપાયો કરતા હોઈએ છીએ. આપણે ઘણી બધી કસરત કરતા હોઈએ છીએ પરંતુ ઘણી વખત આપણે અમુક વસ્તુઓ ઘણી ખાતા હોઈયે તો આપણી પાચન ક્રિયા બગડી જાય છે. પાચન ક્રિયા બગાડવા નાં કારણે આપણા શરીર માં ઘણા બધા રોગો થતાં હોય છે.

ઘણી વખત આપણ ને કબજિયાત નાં હોય તો પણ આપણે આખો દિવસ મળ ત્યાગ કરવા માટે જવું પડતું હોય છે. આ આવી શરીર ને નુકશાન કરતી અને શરીર ને ઘણા બધા પ્રકાર નાં રોગો ઉત્પન્ન કરતી સમસ્યા ને લઈને અમે તમને એક ઉપાય બતાવીશું.

જે લોકોને આ સમસ્યા કાયમી રહેતી હોય તેમને ફક્ત એક ગ્લાસ પાણી ગરમ કરીને તે પાણી માં આપણે જે ઘરમાં એરંડિયું વાપરીએ છીએ તે ફક્ત એક ચમચી જેટલું નાખવું. જેને આપણે સામાન્ય રીતે દિવેલ કહીએ છીએ. આ દિવેલ ને લીધે પેટ કાયમી સાફ થઈ જાય છે.

જે લોકોને કબજિયાત ની સમસ્યા રહેતી હોય તેમણે આ ઉપાય રાત્રે સૂતી વખતે કરવો. જો તમે આ ઉપાય રાત્રે નાં કરો તો સવારે ઊઠીને એક ગ્લાસ પાણી ગરમ કરી ને તેમાં એક ચમચી એરંડિયું નાખી ને પી જવું. આ પીવાથી એક કલાકમાં પ્રેશર આવશે. જ્યારે તમે બાથરૂમ જશો તો ફક્ત પાંચ જ મિનિટમાં પેટ સાફ થઈ જશે.

Leave a Comment