ડો આંબેડકર આવાસ યોજના 2024 | Ambedkar aavas Yojana online Apply 2024
આપણે જાણીએ છીએ છે કે સરકાર દ્વારા ગરીબો માટે અનેક યોજનાઓ બહાર પાડતી હોય છે ત્યારે ગરીબોના રહેઠાણ માટે સરકાર દ્વારા આંબેડકર આવાસ યોજના બહાર પાડી છે. આ યોજના હેઠળ ઘર વિહોણા ગરીબ પરિવારોને મળશે રૂપિયા 1.20 લાખ રૂપિયાની સહાય. સરકાર ગુજરાત તેમજ દેશના લોકો માટે અનેક યોજનાઓ બહાર પાડતી હોય છે. આ યોજનાઓ નો સીધો … Read more