શનિદેવ ને ખુબજ પ્રિય છે આ 4 વસ્તુ, જેના એક પ્રયાસ માત્રાથી ખુલી જશે કિસ્મત નાં તાળા

આપણા પુરાણો મા અનેક માન્યતા ઓ છે. શનિદેવનું નામ આવતાં ની સાથે જ લોકો ડરી જાય છે શનિદેવ ને દંડ નાં સ્વામી માનવમાં આવે છે. શનિદેવ કર્મના દેવતા માનવામાં આવે છે અને તમારા કરેલા કાર્યોનું ફળ તમને જરૂર આપે છે. એટલા માટે ગ્રહો ની ચાલમાં શનિદેવને લઈને ગભરાવા ની જરૂર નથી. શનિદેવને અમુક વસ્તુઓ ખુબજ … Read more