100 કિમીની ઝડપે પવન ફૂંકાશે, નદીઓમાં ઘોડાપૂર આવશે અંબાલાલ પટેલ ની આગાહી.

ગુજરાતમાં અનેક જગ્યાએ ત્રીજા રાઉન્ડે મેઘતાંડવ સર્જ્યો છે. આ મેઘતાંડવ માં અનેક લોકો ત્રહિહામ થઈ ગયા હતાં. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા એ તાંડવ બોલાવ્યો હતો અને તારાજી સર્જી હતી. સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી અને હજુ સુધી લોકોનું રોજબરોજ નાં કામની ગાડી પાટા પર ચડી નથી. ત્યાં હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ … Read more