દ્વારિકાધીશ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી ને જવા પર પ્રતિબંધ! મંદિર પરિસરમાં બેનરો લાગી ગયા.

આજકાલ વધતી જતી ફેશન અને વિદેશી દેખાદેખીમાં લોકો આપણી સંસ્કૃતિ ને ભૂલી ગયા છે. ત્યારે જગતના તાત દ્વારિકાધીશ મંદિર ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દ્વારિકાધીશ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી ને જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મંદિરના પરિસરમાં બેનરો પણ લાગી ગયા છે. મહત્વનું છે કે દ્વારિકાધીશ મંદિરમાં દિવસે અને દિવસે ભક્તો ની … Read more