ધીરેન્દ્ર શાસ્ત્રી નાં વિવાદિત નિવેદનથી મહિલાઓમાં ભારે રોષ, સિંદૂર નાં હોય એટલે આ પ્લોટ.

આજકાલ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ખુબજ ચર્ચામાં છે. પોતાના દરબારમાં બીજાની મનની વાત જાણવી અને લોકોના નામની ચીઠ્ઠી બનાવી ને ભવિષ્ય વિશે વાત જણાવી તે બધી ક્રિયાઓ થી લઈને બાબા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ખુબજ ચર્ચામાં હોય છે. પરંતુ ઘણી વખત તેમના વિવાદિત નિવેદન અને તેમની વાણી ને લઈને પણ ચર્ચામાં આવતા હોય છે. હાલમાં … Read more