દરિયામાં ડૂબી ગયેલી સોનાની નગરી નાં સબમરીન થી દર્શન થઈ શકશે | sabmarin darshan Dwarka

Dwarka Darshan Submarin : ભગવાન શ્રી કૃષ્ણ ની સોનાની નગરી દરિયામાં ડૂબી ગયેલી છે. આ દ્વારકા નગરીના દર્શન હવે સબમરીન થી થઈ શકશે. થોડા મહિના બાદ આ પ્રોજેક્ટ સરકાર શરૂ કરશે. તેના માટે હવે લાંબો સમય રાહ નઈ જોવી પડે. ભક્તો માટે આ ખુશીના સમાચાર છે. ભગવાન કૃષ્ણ ની નગરી હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી … Read more