અરે વાહ! શું તમે ક્યારેય ઉંદરને ભગવાન ની ભક્તિ કરતા જોયો છે! આરતી સમયે ઉંદર વગાડે છે તાળી

કહેવત છે ને કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પૂરાવા ની જરૂર ના પડે. આપણે પૃથ્વી પર અલગ અલગ ધર્મ ને માનતા હોઈએ છીએ પરંતુ દરેક ધર્મમાં શ્રદ્ધા હોય છે. ભારતમાં બહુ ઓછા લોકો હસે કે જે ભગવાન ને નાં માનતા હોય. આખો દેશ ઈશ્વરના ભાવી ભક્તો થી ભરેલો છે. જેઓ પોતના કરતા પણ વધુ ભગવાન પર વિશ્વાસ રાખે છે.

લોકો દરેક સુખ અને દુઃખમાં ભગવાન ને યાદ કરતા હોય છે આ જ કારણ છે કે દેશના દરેક ખૂણે દેવી દેવતા નાં મંદિર હોય છે જ્યાં ભાવી ભકતો જઈને પૂજા અર્ચના કરે છે. આપણે સૌ જોઈએ છીએ છે કે મંદિરોમાં સવાર સાંજ પૂજા થતી હોય છે. જેમાં ઘણા ભક્તો પણ ભાગ લે છે જેઓ તાળીઓ પાડી ને આરતી ગાતા હોય છે.

પરંતુ આપણે આજ દિવસ સુધી એવું જોયું છે કે ઉંદર તાળીઓ પાડી ને ભક્તિમાં રંગાઈ ગયો હોય. હા મિત્રો હાલમાં સોશિયલ મીડિયા એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેને સૌ કોઈને ચોંકાવી નાખ્યા છે. આ વિડિયો ક્યાંનો છે તેના વિશે માહિતી મળી નથી.

આ વિડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઈન્સ્ટાગ્રામ પર prabhuhichahiye નામના વ્યક્તિએ શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં એક લાખ કરતાં પણ વધુ view મળ્યા છે. 25 હજાર થી પણ વધુ લોકોએ આ વિડિયો ને પસંદ પણ કર્યો છે.

વાયરલ વિડિયો જોવા અહી ક્લિક કરો

આ અદભુત વિડિયો જોઈને લોકો અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝર્સ લખ્યું છે કે આ રીતે મે ઘણી વખત પ્રાણીઓ ને ભગવાન ની આરાધના કરતા જોયા છે. આ વાયરલ વિડિયો અંગે અમે પૃષ્ટિ કરતા નથી.

Leave a Comment