સારા અલીખાને મંદિરમાં જવા પર ટ્રોલસૅ ને આપ્યો જવાબ.

હાલમાં બોલીવુડ અભિનેત્રી સારા અલીખાન ઘણા સમય થી ચર્ચમાં છે. સારા અલીખાન મંદિરમાં જવા પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રોલર નો શિકાર બની ગઈ છે. હાલમાં સારા અલીખાન ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે લોકોને એવુ કરવાની આદત હોય છે જેનાથી તેમનું અને અન્ય લોકોનું મનોરંજન થાય. સારા અલીખાન કહ્યું કે તેને આ બધાથી કઇ વાંધો નથી. કારણ કે તેનાથી તેના કામ પર કોઈપણ અસર થતી નથી.

સારા અલીખાન જણાવ્યું હતું કે મંદિરમાં જવું તે મારી અંગત બાબત છે. તેમણે ઝરા હટકે ઝરા બચકે તેના લાસ્ટ ઇન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે જો તમને તે ગમશે તો તે ઠીક છે. જો તમને તે પસંદ નથી તો તેવુ નથી હું નહિ જાઉં. આ મારી પોતાની ઈચ્છા છે એટલે હું જાઉં છું.

સારા અલીખાન એ સતત મંદિરમાં જવા પર પણ કહ્યુ કે જે લાગણી થી તે અજમેર શરીફ જાય છે તે બંગલા સાહિબ અને મહાકાલ પણ જાય છે અને ભવિષ્યમાં જતી પણ રહેશે. સારા અલીખાન એ મંદિર ની મુલાકાત ને તેમની ફિલ્મ જરા હટકે જરા બચકે વિકી કૌશલ સાથે કેમિસ્ત્રી સફળતા અને બોક્સ ઓફિસ વિશે પણ વાત કરી હતી.

 

Leave a Comment