ભારત આજે લોન્ચ કરશે ચંદ્રયાન -3, શ્રી હરિકોટા સ્પેસ સેન્ટર થી લોંચ કરશે ચંદ્રયાન.

ભારત માટે ગૌરવ ની ક્ષણ કહી શકાય તેવું ચંદ્રયાન 3 આજે ભારતના આંધપ્રદેશ નાં શ્રી હરિકોટા સ્પેસ સ્ટેશન થી 2:35 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. ભારત ની આ મહત્વની સિધ્ધિ કહી શકાય તેવા ચંદ્રયાન 3 ચંદ્ર પર 45 થી 50 દિવસે પહોંચશે જેની વિગતે માહિતી મેળવીશું. અત્યાર સુધીમાં માત્ર ત્રણ દેશો જ ચંદ્ર પર ઉતરી શક્યા … Read more