બાઇક સાથે નીકળેલા 14 જેટલા ગુજરાતીઓ હિમાચલ પ્રદેશમાં થયા ગુમ, શક્તિસિંહ ગોહિલે સરકારને કરી અપીલ.
હિમાચલ પ્રદેશમાં હાલમાં ભારે વરસાદ ને કારણે જળ પ્રલયની સ્તીથી સર્જાઈ છે. આ કુદરતી આફતમાં અનેક લોકોના મોતના સમાચાર પણ આવી રહ્યા છે. દેશના ટોચના પ્રવાસન સ્થળોથી એક એવા હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ ને કારણે સ્થિતિ બહુ ભયાનક છે. નદીઓ માં પુર આવી રહ્યા છે અને ભૂસ્ખલન ની સ્તીથી વર્તાઈ રહી છે. પર્વતો પરથી જાણે … Read more