અરે વાહ! શું તમે ક્યારેય ઉંદરને ભગવાન ની ભક્તિ કરતા જોયો છે! આરતી સમયે ઉંદર વગાડે છે તાળી
કહેવત છે ને કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પૂરાવા ની જરૂર ના પડે. આપણે પૃથ્વી પર અલગ અલગ ધર્મ ને માનતા હોઈએ છીએ પરંતુ દરેક ધર્મમાં શ્રદ્ધા હોય છે. ભારતમાં બહુ ઓછા લોકો હસે કે જે ભગવાન ને નાં માનતા હોય. આખો દેશ ઈશ્વરના ભાવી ભક્તો થી ભરેલો છે. જેઓ પોતના કરતા પણ વધુ ભગવાન … Read more