ટામેટા નાં ભાવ રોકેટ ગતિએ ઉછળ્યા અને આ ખેડૂત બની ગયો કરોડપતિ.

આપણે રોડપતિ માંથી કરોડપતિ ક્યારે બની જઈએ તે કઈ નક્કી હોતું નથી. હાલમાં વધતા જતા શાકભાજીનાં ભાવે ભલે ગૃહિણીઓ નું બજેટ ખોરવાઈ નાખ્યું હોય પરંતુ પુણે નાં એક ખેડૂત ને કરોડપતિ બનાવી નાખ્યો છે. જે ખેડૂતે પરસેવાથી ઉગાડેલા ટામેટાની ખેતી કરીને કરોડપતિ બન્યો છે. જોકે આ ખેડૂતને માલને પહેલા કરતા સારા ભાવ મળી રહ્યો છે. … Read more

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદ મનમૂકીને ને વર્ષ્યો હતો ત્યારે ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે થોડા દિવસોથી વિરામ લીધો છે. રાજ્યમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડ ની આગાહી કરવા આવી છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે કાયકલોન સરક્યુલેશન શક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી છે. બંગાળના ઉપસાગરમાં વરસાદી … Read more

પોતાની મોજમાં તણાઈ ગઇ મહિલા, બાળકો મમ્મી મમ્મી બૂમો પાડતા રહ્યા.

આપણે બધા વરસાદી ઋતુમાં ફરવા જવાનું વધારે પસંદ કરતા હોઈએ છીએ પરંતુ આપણે બહાર ફરવા જઇએ એટલે ઘણું ધ્યાન રાખવું જોઈએ. ઘણા લોકો બહાર જાય એટલે જીવન જોખમે ફોટા અને સેલ્ફી ની વધારે સોખ રાખતા હોય છે. અને કહેવાય છે કે આગ હવા અને પાણી જોડે ક્યારેય મસ્તી નાં કરવી. આવો જ એક કિસ્સો મુંબઈ … Read more

ધીરેન્દ્ર શાસ્ત્રી નાં વિવાદિત નિવેદનથી મહિલાઓમાં ભારે રોષ, સિંદૂર નાં હોય એટલે આ પ્લોટ.

આજકાલ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ખુબજ ચર્ચામાં છે. પોતાના દરબારમાં બીજાની મનની વાત જાણવી અને લોકોના નામની ચીઠ્ઠી બનાવી ને ભવિષ્ય વિશે વાત જણાવી તે બધી ક્રિયાઓ થી લઈને બાબા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ખુબજ ચર્ચામાં હોય છે. પરંતુ ઘણી વખત તેમના વિવાદિત નિવેદન અને તેમની વાણી ને લઈને પણ ચર્ચામાં આવતા હોય છે. હાલમાં … Read more

બેચરાજીમાં ડુબ્લિકેટ માર્કશીટ બનાવવા નું કૌભાંડ ફક્ત આટલા રૂપિયામાં બનાવી આપતા માર્કશીટ.

મહેસાણા બેચરાજીમાં બે યુવાનો દુકાન ભાડે રાખી ને ધોરણ 10,12 અને iti ની અને ડિપ્લોમા નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ને માર્કશીટના સુધારો કરી આપી ગેરકાયદે પ્રવુત્તિ કરતા ઝડપાયા છે. આ બને યુવાનો છેલ્લા ઘણા સમયથી દુકાનમાં ગેર કાયદેસર રીતે ઘણા વિદ્યાર્થીઓ ને નકલી માર્કશીટ બનાવી આપી છે. સૂત્રો મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા … Read more

દ્વારિકાધીશ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી ને જવા પર પ્રતિબંધ! મંદિર પરિસરમાં બેનરો લાગી ગયા.

આજકાલ વધતી જતી ફેશન અને વિદેશી દેખાદેખીમાં લોકો આપણી સંસ્કૃતિ ને ભૂલી ગયા છે. ત્યારે જગતના તાત દ્વારિકાધીશ મંદિર ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દ્વારિકાધીશ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી ને જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મંદિરના પરિસરમાં બેનરો પણ લાગી ગયા છે. મહત્વનું છે કે દ્વારિકાધીશ મંદિરમાં દિવસે અને દિવસે ભક્તો ની … Read more

ભારત આજે લોન્ચ કરશે ચંદ્રયાન -3, શ્રી હરિકોટા સ્પેસ સેન્ટર થી લોંચ કરશે ચંદ્રયાન.

ભારત માટે ગૌરવ ની ક્ષણ કહી શકાય તેવું ચંદ્રયાન 3 આજે ભારતના આંધપ્રદેશ નાં શ્રી હરિકોટા સ્પેસ સ્ટેશન થી 2:35 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. ભારત ની આ મહત્વની સિધ્ધિ કહી શકાય તેવા ચંદ્રયાન 3 ચંદ્ર પર 45 થી 50 દિવસે પહોંચશે જેની વિગતે માહિતી મેળવીશું. અત્યાર સુધીમાં માત્ર ત્રણ દેશો જ ચંદ્ર પર ઉતરી શક્યા … Read more

શ્રાવણ માસમાં આ વસ્તુનું દાન કરવાથી ખુલી જાય છે કિસ્મતના દ્વાર, દરેક કામ થઈ જશે સફળ.

ભારતમાં શ્રાવણ માસ ની શરૂઆત થોડા દિવસોમાં જ થઈ રહી છે ત્યારે આપણે ભગવાન શિવની પૂજા આરાધના કરતા હોઈએ છીએ. શ્રાવણ મહિનો ભગવાન શિવની ભક્તિ કરવા માટે વિશેષ છે. આ વખતે સાવન પૂરા બે મહિના ચાલવાનો છે. આ વખતે શ્રાવણ માં મલમાસ આવવાના કારણે શ્રાવણ 59 દિવસનો રહેશે. આ શ્રાવણ માં 8 સાવન સોમવાર છે. … Read more

બાઇક સાથે નીકળેલા 14 જેટલા ગુજરાતીઓ હિમાચલ પ્રદેશમાં થયા ગુમ, શક્તિસિંહ ગોહિલે સરકારને કરી અપીલ.

હિમાચલ પ્રદેશમાં હાલમાં ભારે વરસાદ ને કારણે જળ પ્રલયની સ્તીથી સર્જાઈ છે. આ કુદરતી આફતમાં અનેક લોકોના મોતના સમાચાર પણ આવી રહ્યા છે. દેશના ટોચના પ્રવાસન સ્થળોથી એક એવા હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ ને કારણે સ્થિતિ બહુ ભયાનક છે.  નદીઓ માં પુર આવી રહ્યા છે અને ભૂસ્ખલન ની સ્તીથી વર્તાઈ રહી છે. પર્વતો પરથી જાણે … Read more

વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓ ને 7 વર્ષની જેલ!

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ને મોટો ફટકો વાગ્યો છે. મહેસાણા ચીફ કોર્ટે સાગર દાણ કૌભાંડમાં વિપુલ ચૌધરી ને અને અન્ય 14 આરોપીઓ ને દોષિત જાહેર કર્યા છે.જે બાદ કોર્ટે તમામ ને 7 વર્ષની સજા ફટકારી છે. મહેસાણા દૂધ સાગર ડેરીમાંથી વર્ષ 2013માં 22.50 કરોડ નું સાગર દાણ મહારાષ્ટ્ર મા મોકલવામાં આવ્યું હતું. … Read more